AI ક્ષેત્રમાં નોકરીઓનો ક્રેઝ વધ્યો, પણ એન્જિનિયર્સ રાજીનામા કેમ આપી રહ્યા છે?
AIM Research ના ડેટા મુજબ ભારતમાં AI એન્જિનિયર્સ અને GenAI ડેવલપર્સમાં નોકરી છોડવાનું પ્રમાણ (Attrition Rate) 40.4% જેટલું ઊંચું છે. જાણો આ ચોંકાવનારા આંકડા પાછળના મુખ્ય કારણો.